જંબુસરમાં આવેલ શ્રીકૃષ્ણ મંદિરે ગાયત્રીનગર સોસાયટી, સરદાર નગર સોસાયટી અને રંગ અવધૂત નગર સોસાયટી પરિવાર દ્વારા આજે અષાઢી બીજ નિમિત્તે સવારથી સાંજ સુધી ભજન – કીર્તન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર આયોજન નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com