વાગરા: સલાદરા ગામના તળાવમાંથી મળેલ યુવકની લાશને પી.એમ અર્થે સુરત FSL માં મોકલવામાં આવી
તળાવમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો વાગરા તાલુકાના સલાદરા ગામના તળાવમાંથી યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.ઘટનાની જાણ થતાંજ
વાગરા: સલાદરા ગામના તળાવમાંથી મળેલ યુવકની લાશને પી.એમ અર્થે સુરત FSL માં મોકલવામાં આવી
તળાવમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો વાગરા તાલુકાના સલાદરા ગામના તળાવમાંથી યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી
વાગરા: સલાદરા ગામના તળાવમાંથી મળેલ યુવકની લાશને પી.એમ અર્થે સુરત FSL માં મોકલવામાં આવી
તળાવમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો વાગરા તાલુકાના સલાદરા ગામના તળાવમાંથી યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.ઘટનાની જાણ થતાંજ
વાગરા: ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા.?, શું શેષ એન્વાયરો કંપનીએ પુરાવાનો નાશ કર્યો બાદમાં તપાસ અર્થે પહોંચી જીપીસીબી.?
સાયખા જીઆઈડીસીને જાણે પ્રદુષણ ફેલાવવાનો પરવાનો આપી દેવાયો હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે,શેષ એન્વાયરોનાં માલિકો દ્વારા કેમીકલ યુક્ત પાણી જાહેરમાં છોડાય રહ્યુ છે.
વાગરા: જૂંજેરા વિદ્યાલય ખાતે શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરાઈ, બાળકો એક દિવસના શિક્ષક બન્યા હતા..
દર વર્ષે 5મી સપ્ટેમ્બરે, સમગ્ર દેશમાં શિક્ષકોના સન્માનમાં શિક્ષક દિન ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી
ભરૂચ: શ્રીજીની અનોખી પ્રતિમા બનાવાય, 27 હજાર રૂદ્રાક્ષના માધ્યમથી પ્રતિમાનું નિર્માણ, 10 ફૂટ ઊંચી પ્રતિમા બનાવાય
દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા અલગ અલગ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
વાગરા: સલાદરા ગામના તળાવમાંથી મળેલ યુવકની લાશને પી.એમ અર્થે સુરત FSL માં મોકલવામાં આવી
તળાવમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો વાગરા તાલુકાના સલાદરા ગામના તળાવમાંથી યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.ઘટનાની જાણ થતાંજ
વાગરા: ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા.?, શું શેષ એન્વાયરો કંપનીએ પુરાવાનો નાશ કર્યો બાદમાં તપાસ અર્થે પહોંચી જીપીસીબી.?
સાયખા જીઆઈડીસીને જાણે પ્રદુષણ ફેલાવવાનો પરવાનો આપી દેવાયો હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે,શેષ એન્વાયરોનાં માલિકો દ્વારા કેમીકલ યુક્ત પાણી જાહેરમાં છોડાય રહ્યુ છે.
આમોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ
આમોદ નગર સહિત તાલુકાના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ક્રાંતિકારી આદિવાસી નેતા બિરશા મુંડાના ફોટાને આગેવાનોએ ફૂલહાર
દાહોદ: લીમખેડા ખાતે રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
રાજ્યના છેવાડે આવેલા અને બાહુલ આદિવાસી વસ્તીનું પ્રભુત્વ ધરાવતા સરહદી જિલ્લા એવા દાહોદ જિલ્લામાં આજે રંગે ચંગે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. લીમખેડા
વાગરા: ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા.?, શું શેષ એન્વાયરો કંપનીએ પુરાવાનો નાશ કર્યો બાદમાં તપાસ અર્થે પહોંચી જીપીસીબી.?
સાયખા જીઆઈડીસીને જાણે પ્રદુષણ ફેલાવવાનો પરવાનો આપી દેવાયો હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે,શેષ એન્વાયરોનાં માલિકો દ્વારા કેમીકલ યુક્ત પાણી જાહેરમાં છોડાય રહ્યુ છે.