Geo Gujarat News

આમોદ: ભીમપુરા ખાતે અંધશ્રદ્ધા કારણે માસુમે જીવ ગુમાવ્યો, મૃતદેહ કબરમાંથી બહાર કાઢી કાર્યવાહી હાથ ધરાઈ - Geo Gujarat News

આમોદ: ભીમપુરા ખાતે અંધશ્રદ્ધા કારણે માસુમે જીવ ગુમાવ્યો, મૃતદેહ કબરમાંથી બહાર કાઢી કાર્યવાહી હાથ ધરાઈ

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે અંધશ્રદ્ધામાં અંધ બનેલા પરિવારજનોએ માસુમ બાળકનો જીવ ગુમાવ્યો હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 11 વર્ષીય એક બાળકને કોઈ ઝેરી જાનવર કરડતા તેને હોસ્પિટલમાં લઈ જવાના બદલે પરિવારજનો ભુવા પાસે વિધિ કરાવવા બેસતા તે બાળક ઢળી પડતા તેને ત્યાર બાદ હોસ્પિટલ માં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. જોકે … Continue reading આમોદ: ભીમપુરા ખાતે અંધશ્રદ્ધા કારણે માસુમે જીવ ગુમાવ્યો, મૃતદેહ કબરમાંથી બહાર કાઢી કાર્યવાહી હાથ ધરાઈ