
સરહદો થશે અભેદ્ય, ચીન-પાકિસ્તાન બોર્ડર પર ભારત બિછાવશે વ્યૂહાત્મક ટનલનું જાળ, સેનાની તાકાત વધશે..
ભારત સરકાર ચીન અને પાકિસ્તાન સાથેની સરહદોને વધુ સુરક્ષિત બનાવવા માટે હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં છ મોટી વ્યૂહાત્મક ટનલ બનાવવાની તૈયારી કરી રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ


































