
વાગરા: દહેજ–આમોદ માર્ગ પર વધુ એક જીવલેણ અકસ્માત, ગોલાદરા ચોકડી અકસ્માતમાં બદલપુરના યુવાનનું ઘટનાસ્થળે જ મોત!
ભરૂચ જિલ્લાના દહેજ–આમોદ માર્ગ પર આવેલી ગોલાદરા ચોકડી ખાતે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બદલપુર ગામના એક યુવાને જીવ ગુમાવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અકસ્માતની









































