
અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક, પરિવાર ઉપરના માળે સૂતો રહ્યો અને નીચેથી 1.65 લાખની ચોરી કરી ચોર ફરાર
ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક શહેર અંકલેશ્વરમાં તસ્કરોએ ખાખીનો ખોફ ગુમાવ્યો હોય તેમ ધોળે દિવસે તો ઠીક, પણ રાત્રિના સમયે ઘરમાં માણસોની હાજરી હોવા છતાં ચોરીની હિંમત






































