
કેરવાડા ગામમાં અંબાજી મંદિરનો દ્વિતીય પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો, નવચંડી યજ્ઞમાં શ્રદ્ધાળુઓની ભારે હાજરી
આમોદ તાલુકાના કેરવાડા ગામ ખાતે આવેલ અંબાજી મંદિરનો દ્વિતીય પાટોત્સવ આજે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી








































