
આમોદ પાલિકાના પાપે મરણ પછી પણ શાંતિ નથી! સ્મશાનમાં ૧.૦૨ કરોડનું આંધણ, છતાં અંતિમયાત્રા માટે રસ્તો જ ગાયબ!
માતબર રકમની ગ્રાન્ટ છતાં સ્મશાન બન્યું નર્ક, ભ્રષ્ટાચારના ઉડ્યા ધજાગરા! વિકાસના નામે તાયફા કરતી આમોદ નગરપાલિકાના પાપે આજે આમોદની જનતાને મરણ પછી પણ શાંતિ મળે





































