
ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ: સમની ગામના ગાંધી આશ્રમ ખાતે ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ, ધારાસભ્ય ડી. કે. સ્વામી સહિતના અગ્રણીઓએ કર્યું રક્તદાન
આમોદ તાલુકાના ઐતિહાસિક સમની ગામ ખાતે આવેલ ગાંધી આશ્રમમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે








































