
વાગરા: વિલાયતની ભૂખી ખાડીમાં પ્રદૂષણનો કહેર, કેમિકલયુક્ત પાણીથી હજારો માછલાઓના મોત, જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી!
વાગરા તાલુકાના વિલાયત ગામ નજીક આવેલી ભૂખી ખાડીમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હજારો માછલાઓના મોત નીપજ્યાની ગંભીર ઘટના સામે આવી છે. ખાડીના વિવિધ વિસ્તારોમાં









































