
વાગરા: ૧૩ પશુઓના અચાનક મોતથી પશુપાલક પાયમાલ, બાકીના પશુઓ પણ જીવન-મરણ વચ્ચે, ગરીબ પરિવારનો આજીવિકાનો સ્ત્રોત છીનવાયો..
વાગરામાં પશુઓ પર તોળાયો કાળ, ૧૩ પશુઓના મોતથી પશુપાલક પાયમાલ: વાગરા નગરમાં આહીર ફળિયામાં રહેતા એક ગરીબ પશુપાલક પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ





































