
વાગરા: કડોદરાની શ્રી શારદા વિદ્યામંદિરમાં શિક્ષણને મળ્યું નવું સંબળ, BVCના CSR હેઠળ નવા ક્લાસરૂમનું ભવ્ય લોકાર્પણ કરાયું..
વાગરા તાલુકાના કડોદરા વિભાગ વિકાસ મંડળ સંચાલિત શ્રી શારદા વિદ્યા મંદિર ખાતે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને આનંદદાયક પહેલ સાકાર થઈ છ CSR વર્ષ 2025-26








































