
આઝાદીના દાયકાઓ પછી પણ નર્મદાનું ‘ખુતા આંબા’ ગામ વિકાસથી વંચિત: નેતાઓના વાયદા માત્ર કાગળ પર, ગ્રામજનોમાં રોષ!
દેશને આઝાદી મળ્યાને લાંબા દાયકાઓ વીતી ગયા છે અને સરકાર દ્વારા વિકાસના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકત કેટલી કડવી છે તેની સાક્ષી પૂરે









































