
ધોરાજીની 100 વર્ષ જૂની મદ્રેસા-એ-મીસકીનીયાહમાં ગૂંજશે દેશભક્તિના નારા! 15 ઓગસ્ટની આન-બાન-શાનથી ઉજવણી, શહીદોને અપાશે શ્રદ્ધાંજલિ..
દેશભક્તિના રંગે રંગાયેલા ધોરાજી શહેરમાં આગામી 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરની 100 વર્ષથી વધુ જૂની મદ્રેસા-એ-મીસકીનીયાહ સંસ્થા









































