
આમોદ: દશામાના વ્રતને લઈ ભક્તિનો રંગ, બજારોમાં શ્રદ્ધાળુઓની ભીડ, પૂજા સામગ્રીની ખરીદીથી વેપારીઓમાં પણ ખુશીનો માહોલ..
ભરૂચ જિલ્લાના આમોદમાં અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના પર્વને લઈને ભક્તિમય માહોલ છવાયો છે. દશામાની સ્થાપના સાથે દશ દિવસીય વ્રતનો પ્રારંભ થવાનો હોવાથી શહેરના




































