
વાગરા: ચાંચવેલ-દહેજ માર્ગ બંધ કરી દીધો, હવે નોકરીયાતો જશે ક્યાં? મામલતદારને આવેદન, ગ્રામજનોનો તંત્રને સીધો સવાલ
વિકાસના નામે માર્ગ બંધ કરી દેવાયો, પરંતુ તેના કારણે સ્થાનિક પ્રજાને પડતી મુશ્કેલીનું શું? વાગરા તાલુકાના ચાંચવેલ પંથકમાં પાલડી બ્રિજના કામને લઈને ચાંચવેલથી દહેજ તરફ








































