
વાગરા: દહેજના ઉદ્યોગોને હવે બેદરકારી નહીં ચાલે! ઇમરજન્સી સામે કડક એક્શન પ્લાન, દિવાળી વેકેશનમાં પણ સ્ટાફ ફરજિયાત!
વાગરા-દહેજના સંવેદનશીલ ઔદ્યોગિક વિસ્તારમાં ઇમરજન્સી સમયે સલામતી વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે તંત્રએ ઉદ્યોગો સામે સખત વલણ અપનાવવાના સંકેત આપ્યા છે. 10 સપ્ટેમ્બરે








































