
વાગરા: સંભેટી ગામના તળાવમાં સેંકડો માછલાંના મોતથી ગ્રામજનોમાં રોષ, શિવાલિક રસાયણ લિમિટેડ સામે ગંભીર આક્ષેપ!
વાગરા તાલુકાના સંભેટી ગામમાં પર્યાવરણને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ગામના તળાવમાં એકસાથે સેંકડો માછલાં મૃત હાલતમાં તરતાં જોવા મળતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો








































