
જંબુસરમાં તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશકુમાર ગોહિલે અકસ્માતગ્રસ્તની 35 હજારની અમાનત ઈમાનદારીથી પરત આપી..
આજના સમયમાં જ્યાં પૈસા અને સ્વાર્થને વધુ મહત્વ અપાતું હોય છે, ત્યાં જંબુસર તાલુકા પંચાયતના સદસ્ય અને પક્ષના નેતા કલ્પેશકુમાર ગોહિલે ઈમાનદારી અને માનવતાનું અનોખું








































