
આમોદની દરબારી મસ્જિદ ખાતે હઝરત મૌલાના સૈયદ અમીનુલ કાદરી તશરીફ લાવતા, ‘ઈશ્ક-એ-રસૂલ’ના રુહાની વાતાવરણ વચ્ચે આશિકાન-એ-રસૂલનો અફાટ મહેરામણ ઉમટ્યો
આમોદ:ભરૂચ જિલ્લાના આમોદ નગર સ્થિત પવિત્ર દરબારી મસ્જિદના મુબારક આંગણે અહલે સુન્નત વલ જમાઅતના ખ્યાતનામ આલિમ-એ-દીન, અઝીમ મુબલ્લિગ-એ-ઇસ્લામ, માલેગાંવના મશહૂર અને ‘અમીન-એ-મિલ્લત’ મૌલાના સૈયદ અમીનુલ







































