
અજમેર શરીફમાં મુશળધાર વરસાદ વચ્ચે આસ્થાનું ઘોડાપૂર: ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની ‘છઠ્ઠી શરીફ’ પર ઉમટ્યો શ્રદ્ધાળુઓનો મહેરામણ
રાજસ્થાનના પવિત્ર તીર્થસ્થાન સમાન વિશ્વ વિખ્યાત અજમેર શરીફ દરગાહ ખાતે મેઘરાજાની હેલી અને ધોધમાર વરસાદ વચ્ચે હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની ‘છઠ્ઠી શરીફ’નો મુબારક અવસર અદભુત






































