
આણંદ: ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન, ભાજપ અને મતવિસ્તારમાં શોકની લહેર
આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું દુઃખદ નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતને કારણે તેઓ આણંદની એક































