
વાગરા: ત્રણ પેઢીનો ત્રિવેણી સંગમ, જુંજેરા વિદ્યાલય-વાગરા ખાતે દાદા-દાદી સ્નેહમિલન અને ઇનામ વિતરણ સમારોહ સંપન્ન થયો..
દાદા-દાદી એ બાળકોના સાચા સુપરહીરો: જ્યારે શિક્ષણની સાથે સંસ્કાર અને પરિવારની હૂંફ ભળે છે, ત્યારે જ સાચા અર્થમાં આદર્શ સમાજનું નિર્માણ થાય છે. આ વાતને







































