
વાગરા: સલાદરા કબ્રસ્તાનમાં હઝરત મજલેસાબ બાવાની તુરબત હલવાની વાતે ભક્તોમાં કુતૂહલ, અકીદતમંદોની મોટી ભીડ ઉમટી
સલાદરામાં તુરબત હલવાની વાતે ભારે ચર્ચા, સલાતો-સલામ અને દુઆઓ માટે ઉમટ્યા અકીદતમંદો: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સલાદરા ગામે આવેલા કબ્રસ્તાનમાં હઝરત મજલેસાબ બાવાની તુરબત હલવાની









































