
ભરૂચ જિલ્લામાં ગણેશ વિસર્જન ટાણે ટ્રાફિક વ્યવસ્થાપન માટે મોટો નિર્ણય: આમોદ-જંબુસર રૂટ પર તા. ૨૧ સપ્ટેમ્બરે ડાયવર્ઝન જાહેર
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આગામી તા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ યોજાનાર ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રાને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ અને કડક ટ્રાફિક નિયંત્રણો લાગુ









































