
આમોદ મામલતદારને આવેદનપત્ર આપી પાવરગ્રીડ કંપનીના અસરગ્રસ્ત ખેડૂતોનો MRC બનાવવા સામે નનૈયો
આમોદ તાલુકામાં પાવરગ્રીડ કંપનીના પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વળતર મુદ્દે ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો હતો.મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજે આમોદ મામલતદાર ડૉ.મયુર વરીયાને







































