
આમોદ: મંદિરના બાંધકામમાં 31 લાખની કથિત છેતરપિંડીનો આરોપ, કોન્ટ્રાક્ટરની અમદાવાદથી ધરપકડ કરાઈ..
આમોદમાં મંદિરના બાંધકામના કામને લઈ 31 લાખની કથિત છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ પ્રકરણમાં આમોદ પોલીસે ગુનો નોંધી કોન્ટ્રાક્ટર કિશનભાઈ મનહરભાઈ સોમપુરા અને





































