Geo Gujarat News
વાગરા: ઇદ-એ-મિલાદ-ઉન-નબીની ભવ્ય ઉજવણી, હઝરત મોહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે કોમી એકતાની મિસાલ જોવા મળી
વાગરામાં મુસ્લિમ સમાજ દ્વારા જશ્ને ઇદે મિલાદ હઝરત મોહમદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરેક વર્ષ ઇસ્લામિક વર્ષના રબિયુલ અવ્વલ મહિનાના 12માં ચાંદે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે આજે સવારે ભવ્ય ઝુલુસ યોજાયું હતું. જે જુમ્મા મસ્જિદથી નીકળી પટેલ ખડકી, ચીમન ચોક, બાલા પીરની દરગાહ શરીફ, મુખ્ય બજાર, ડેપો સર્કલ, … Continue reading વાગરા: ઇદ-એ-મિલાદ-ઉન-નબીની ભવ્ય ઉજવણી, હઝરત મોહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે કોમી એકતાની મિસાલ જોવા મળી
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed