Geo Gujarat News
વાગરા: સૂચન બોર્ડ છતાં જર્જરિત બ્રિજ પર ઓવરલોડ વાહનોની બેફામ અવરજવર, ચાંચવેલના સરપંચે કડક અમલવારીની માંગ કરી
વાગરા તાલુકામાં આવેલા ચાંચવેલ અને મુલેર ગામને જોડતો અત્યંત મહત્વનો પુલ હાલ ગંભીર ખતરામાં છે. દહેજ અને ગંધાર જેવા મોટા ઔદ્યોગિક ઝોનને જોડતા આ પુલની દયનીય હાલતને કારણે તેને સ્થાનિક લોકો દ્વારા ‘મૃત્યુ બ્રિજ’ તરીકે ઓળખવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે, કે પુલ તૂટી ન પડે તે માટે નીચે લોખંડના સળિયા અને એંગલોનો ટેકો … Continue reading વાગરા: સૂચન બોર્ડ છતાં જર્જરિત બ્રિજ પર ઓવરલોડ વાહનોની બેફામ અવરજવર, ચાંચવેલના સરપંચે કડક અમલવારીની માંગ કરી
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed