Geo Gujarat News
વાગરા: ઉદ્યોગકારોની બેફામ બેદરકારી, ભૂખી ખાડીમાં કેમિકલ ઠલવાતા જળચર જીવોનો સંહાર, ખેતરોની ફળદ્રુપતા જોખમમાં
વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણના કાયદાનો સરેઆમ ભંગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયખા અને વિલાયત GIDCના બેફામ ઉદ્યોગકારો દ્વારા ભૂખી ખાડીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતા સેંકડો માછલાઓ સહિત અસંખ્ય જળચર જીવોના કરૂણ મોત થયા છે. આ પ્રદૂષિત પાણી આસપાસના કોઠીયા ગામના ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. કારણ કે … Continue reading વાગરા: ઉદ્યોગકારોની બેફામ બેદરકારી, ભૂખી ખાડીમાં કેમિકલ ઠલવાતા જળચર જીવોનો સંહાર, ખેતરોની ફળદ્રુપતા જોખમમાં
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed