વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી વિશાલ્યાકરની ફાર્મા કેમ કંપનીમાં ગત મોડી રાત્રે થયેલા પ્રચંડ બોઇલર બ્લાસ્ટને કારણે કંપનીનું માળખું સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું, જેણે વિનાશક દ્રશ્યો સર્જ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ શ્રમિકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઈ છે. પ્રારંભિક તબક્કે મનીષકુમાર મંડલ અને ધર્મેન્દ્ર મહોરના મૃતદેહ મળ્યા હતા, જ્યારે લાપતા બનેલા … Continue reading વાગરા: સાયખા GIDC બોઇલર બ્લાસ્ટમાં ત્રીજો મૃતદેહ મળતાં મૃત્યુઆંક ૩, સુરક્ષા સામે અનેક સવાલો યથાવત
error: Content is protected !!
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed