Geo Gujarat News
વાગરા રેંજના વાવેતર પ્લોટમાં અજાણ્યા ઈસમોએ આગ ચાંપી 600 થી વધુ રોપા ફૂંકી માર્યા! વન વિભાગે કાર્યવાહી હાથ ધરી..
વાગરા-આંકોટ માર્ગ પર વર્ષોની મહેનત રાખમાં ફેરવાઈ, અજાણ્યા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની તૈયારી: વાગરા વન વિભાગ હેઠળ આવતા વાગરા રેંજના આંકોટ-વાગરા રોડ પર પર્યાવરણને નુકસાન પહોંચાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વર્ષ 2018-2019માં તૈયાર કરવામાં આવેલા S મોડલના સરકારી વાવેતર પ્લોટમાં કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા આગ લગાડવામાં આવતા વન સંપત્તિને ભારે નુકસાન થયું … Continue reading વાગરા રેંજના વાવેતર પ્લોટમાં અજાણ્યા ઈસમોએ આગ ચાંપી 600 થી વધુ રોપા ફૂંકી માર્યા! વન વિભાગે કાર્યવાહી હાથ ધરી..
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed