Geo Gujarat News

વાગરા રેંજના વાવેતર પ્લોટમાં અજાણ્યા ઈસમોએ આગ ચાંપી 600 થી વધુ રોપા ફૂંકી માર્યા! વન વિભાગે કાર્યવાહી હાથ ધરી.. - Geo Gujarat News

વાગરા રેંજના વાવેતર પ્લોટમાં અજાણ્યા ઈસમોએ આગ ચાંપી 600 થી વધુ રોપા ફૂંકી માર્યા! વન વિભાગે કાર્યવાહી હાથ ધરી..

વાગરા-આંકોટ માર્ગ પર વર્ષોની મહેનત રાખમાં ફેરવાઈ, અજાણ્યા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની તૈયારી: વાગરા વન વિભાગ હેઠળ આવતા વાગરા રેંજના આંકોટ-વાગરા રોડ પર પર્યાવરણને નુકસાન પહોંચાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વર્ષ 2018-2019માં તૈયાર કરવામાં આવેલા S મોડલના સરકારી વાવેતર પ્લોટમાં કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા આગ લગાડવામાં આવતા વન સંપત્તિને ભારે નુકસાન થયું … Continue reading વાગરા રેંજના વાવેતર પ્લોટમાં અજાણ્યા ઈસમોએ આગ ચાંપી 600 થી વધુ રોપા ફૂંકી માર્યા! વન વિભાગે કાર્યવાહી હાથ ધરી..