Geo Gujarat News
વાગરા: વિલાયતની ભૂખી ખાડીમાં પ્રદૂષણનો કહેર, કેમિકલયુક્ત પાણીથી હજારો માછલાઓના મોત, જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી!
વાગરા તાલુકાના વિલાયત ગામ નજીક આવેલી ભૂખી ખાડીમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હજારો માછલાઓના મોત નીપજ્યાની ગંભીર ઘટના સામે આવી છે. ખાડીના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં મૃત માછલાઓ તરતા જોવા મળતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. માછલીઓના ગળા અને શરીરના ભાગોમાં અસામાન્ય ફુગાવા જોવા મળતા પ્રાથમિક દ્રષ્ટિએ ઝેરી અને પ્રદૂષિત પાણીના કારણે મોત … Continue reading વાગરા: વિલાયતની ભૂખી ખાડીમાં પ્રદૂષણનો કહેર, કેમિકલયુક્ત પાણીથી હજારો માછલાઓના મોત, જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી!
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed