આમોદ સ્થિત બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે મોતિયાના ઓપરેશન માટેના કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમોદ સહિત આસપાસના ગામોના જરૂરિયાતમંદ દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ભરૂચ-જંબુસર માર્ગ ઉપર આવેલ આમોદ સ્થિત બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે શંકરા આઈ હોસ્પિટલ, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તથા આર્ટ ઓફ … Continue reading આમોદ: બચ્ચોકા ઘર ખાતે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed