Geo Gujarat News
આમોદ: નગરપાલીકાના ભંગારની હરાજીના વિવાદમાં પાલિકાના વિપક્ષી સદસ્યએ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી.
આમોદ નગરપાલીકાના ભંગારની હરાજીનો મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આજ રોજ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી પાંચ દિવસમાં મામલતદાર કચેરી પાસે આવેલી ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ૪ જુલાઈના રોજ વિપક્ષી સદસ્યએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.જેથી વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસની ધીમી ગતિની તપાસ બાબતે પાંચ દિવસની મુદત આપી ૪ જુલાઈએ આત્મવિલોપનનું … Continue reading આમોદ: નગરપાલીકાના ભંગારની હરાજીના વિવાદમાં પાલિકાના વિપક્ષી સદસ્યએ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી.
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed