Geo Gujarat News

વાગરા: વિછિયાદ ગામના તળાવમાં હજારો માછલાંના મોત છતાં બે દિવસ સુધી અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં, ગ્રામજનોમાં ભારે આક્રોશ! - Geo Gujarat News

વાગરા: વિછિયાદ ગામના તળાવમાં હજારો માછલાંના મોત છતાં બે દિવસ સુધી અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં, ગ્રામજનોમાં ભારે આક્રોશ!

વાગરા તાલુકાના વિછિયાદ ગામમાંથી સરકારી તંત્રની અક્ષમ્ય નિષ્ક્રિયતા અને ઘોર બેદરકારીનો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત ૨ જુલાઈના રોજ ગામના તળાવમાં હજારોની સંખ્યામાં માછલાંના રહસ્યમય અને સામૂહિક મોત થતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની ભયાવહતા જોતા ગામના આગેવાન પ્રદીપસિંહ યાદવે તાત્કાલિક સ્થાનિક તલાટી અને સરપંચને વાકેફ કર્યા હતા, જેમણે ફરજના ભાગરૂપે વાગરા … Continue reading વાગરા: વિછિયાદ ગામના તળાવમાં હજારો માછલાંના મોત છતાં બે દિવસ સુધી અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં, ગ્રામજનોમાં ભારે આક્રોશ!

error: Content is protected !!