Geo Gujarat News
વાગરા: વિછિયાદ ગામના તળાવમાં હજારો માછલાંના મોત છતાં બે દિવસ સુધી અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં, ગ્રામજનોમાં ભારે આક્રોશ!
વાગરા તાલુકાના વિછિયાદ ગામમાંથી સરકારી તંત્રની અક્ષમ્ય નિષ્ક્રિયતા અને ઘોર બેદરકારીનો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત ૨ જુલાઈના રોજ ગામના તળાવમાં હજારોની સંખ્યામાં માછલાંના રહસ્યમય અને સામૂહિક મોત થતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની ભયાવહતા જોતા ગામના આગેવાન પ્રદીપસિંહ યાદવે તાત્કાલિક સ્થાનિક તલાટી અને સરપંચને વાકેફ કર્યા હતા, જેમણે ફરજના ભાગરૂપે વાગરા … Continue reading વાગરા: વિછિયાદ ગામના તળાવમાં હજારો માછલાંના મોત છતાં બે દિવસ સુધી અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં, ગ્રામજનોમાં ભારે આક્રોશ!
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed