વાગરા સહિત સમગ્ર પંથકમાં ઈદે મિલાદ-ઉન-નબીના પવિત્ર પર્વની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હઝરત પયગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર પર્વને લઈને વહેલી સવારથી જ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વાગરા નગરની મસ્જિદો તેમજ વિવિધ વિસ્તારોને આકર્ષક રોશની અને … Continue reading વાગરામાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી, નાત શરીફના પઠન સાથે નીકળ્યું શાનદાર ઝુલુસ, ડેપો સર્કલ પર ઉમટ્યો જનસૈલાબ
error: Content is protected !!
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed