Geo Gujarat News
ઓછા વરસાદથી પાક સૂકાવાના આરે: નહેરમાં પાણી અને ૧૨ કલાક વીજળી આપવા ધારાસભ્ય દેવકિશોર સ્વામીની CM-ઊર્જા મંત્રીને રજૂઆત
ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકામાં ચાલુ મોસમમાં વરસાદ અત્યંત ઓછો પડતા અને લાંબા સમયથી ખેંચાતાં સ્થાનિક ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, તેમજ ખેતરોમાં ઊભો પાક સૂકાઈ જવાની ગંભીર ભીતિ વચ્ચે સિંચાઇ અને વીજળીનું સંકટ ઘેરાયું છે. મુખ્યત્વે વરસાદ અને નર્મદા નહેરના પાણી પર નિર્ભર એવા આ વિસ્તારના ધરતીપુત્રોના કિંમતી પાકને નિષ્ફળ જતો બચાવવા માટે … Continue reading ઓછા વરસાદથી પાક સૂકાવાના આરે: નહેરમાં પાણી અને ૧૨ કલાક વીજળી આપવા ધારાસભ્ય દેવકિશોર સ્વામીની CM-ઊર્જા મંત્રીને રજૂઆત
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed